Month: November 2021

બિઝ્નેસમેનનો પુનર્જન્મ અને બિઝનેસનું અકાળ મૃત્યુ!

“પણ હું ગયા જન્મમાં મનુષ્ય જ હતો એ કેમ ખબર પડે? કુતરો બિલાડો નહીં હોઉં એની શું ખાતરી?” નકુલભાઈએ કટાક્ષયુક્ત અવાજે પૂછ્યું. “84 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. સારા કર્મો કર્યા હોય તો જ આ યોનિમાં જન્મવા મળે અને સારા કર્મો મનુષ્ય જ કરી શકે એટલે તમે ગયા જન્મમાં મનુષ્ય જ […]